Pramukh Swami Maharaj

swami maharaj

 

pramukh swami maharaj swaminarayan

 
પારિવારિક શાંતિથી ઘરને મંગલ બનાવીએ..

                                                        — બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

પારિવારિક શાંતિ માટે(Pramukh Swami)

સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજે આપેલાં સાતેય વારનાં ૭ સોનેરી સુત્રો ;—

 

સોમ 

— દરેક પોતાનો સ્વભાવ સુધારશે તો પારિવારમાં આપો-આપ શાંતિ આવશે.

મંગળ

— નાનાં-મોટાં સૌને આદર આપો સૌ પ્રત્યે વિવેકપૂવૅક વાણી વાપરો.

બુધ

સંતાનોને શિક્ષણ સાથે સંસ્કાર આપો, તો ભવિષ્ય ઉજ્જવળ બનશે.

ગુરુ

સુખ-દુખ માં ભગવાનને કર્તા હર્તા સમજો,પ્રાથૅના કરો ,તેનાથી શાંતિ રહેશે.

શુક્ર

ઘર માં કોઇ ની ભૂલ થાય તો ઉદાર મન રાખો. બીજાંની ભૂલ ને ભૂલતાં શીખો.

શનિ

પરસ્પર ખમવું , અનુકૂળ થવું ,ઘસાવું, મનગમતું મૂકવું ,તો ઘરમાં સંપ રહેશે.

રવિ

ઘરસભા-સત્સંગ ભક્તિ કરો.તેનાથી ઘરમાં એકતા રહેશે, સુખ-શાંતિ રહેશે.  

 

Pramukh Swami maharaj

Pramukh Swami

Pramukh

SwamiSwaminarayan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stock market timings india News about HAL, stock split Indian Energy Exchange share price, crash 15% today