Pramukh Swami Maharaj Quotes

pramukh swami maharaj baps quotes in gujarati

 

એવા સંતની બલિહારી રે,જેના ગુણે રીઝયા ગિરધારી રે

કામ,કૌધ,લોભ મન માં ન આણે, સોનું ને ધુળ તે સમ કરી જાણે;

          હાં રે જેને ગિતાજી ગાય છે પોકારી રે….

હરિ વિના બિજો ધાટ ન લાગે , લોભ લહર નો લેશ ન લાગે;

         હાં રે નયન બાણ નારી ના શકે મારી રે..

બ્રહ્મવિધા જેણે દ્રઢ કરી સાધી , પિંડ બ્રહ્માંડ ની તજી હિતકારી રે..

        હાં રે ભૂતપ્રાણી તણા હિતકારી રે..

બ્રહ્મસ્વરૂપ માં રહે નિત્ય ન્હાયા ,પ્રગટ હરિ ગુણ માં ચિત્તડાં હરાયાં

     હાં રે પ્રેમસખી એવા સંત ઉપર વારી રે..   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *